ડગલે પગલે પીડાદાયી, પગની કણી કપાસી… કાયમ માટે મટી શકે છે ફક્ત પાંચ મિનિટમાં….. (Ayurvedic Treatment For Corn in Foot)
ડગલે પગલે પીડાદાયી, પગની કણી કપાસી... કાયમ માટે મટી શકે છે ફક્ત પાંચ મિનિટમાં.....
જી હા..પગની કણી કપાસી ની સચોટ અને ત્વરિત પરીણામ આપતી સારવાર આયુર્વેદ દ્વારા ફક્ત પાંચ જ મિનિટમાં શક્ય છે, જે અમારા અગ્નિકર્મ અને પંચકર્મ સેન્ટર ખાતે છ વર્ષ કરતાં વધુ સમયથી અવિરત ચાલુ છે.
કણી કે કપાસી છે તો બહુ નાની વસ્તુ પણ પીડા પણ એટલી જ વધારે આપે છે.દર્દી ને એક એક ડગલું ચાલતી વખતે ખુબજ કષ્ટદાયી અનુભવ થાય છે અને મોટાભાગના દર્દી વારંવાર કપાસી થયા કરવાથી વધુ પીડાય છે, અને પછી ખોતરી ને